જય ચરમાંલીયા દાદા - ભીંગરાડ
ભીંગરાડ ગામ થી 1.5 km ના અંતરે ગૌચર માં ચરમાંલીયા (નાગ) દાદા નું નાનું મંદિર આવેલ છે. જ્યાં દર વર્ષે શ્રાવણ માસ ની નાગ પંચમી એ ભીંગરાડ ગામ ના ભાવિક ભક્તજનો ભગવાન સત્યારાયણ ની કથા કરે છે અને હર્ષ ઉલ્લાસ થી એકબીજા સાથે મળી ને નાગ પંચમી ની ઉજવણી કરે છે.
ચાલો ચરમાંલીયા દાદા.
ચાલો ચરમાંલીયા દાદા.
0 comments:
Post a Comment