background img

The New Stuff

Charmaliya Dada Nagpanchmi - Bhingrad

જય ચરમાંલીયા દાદા - ભીંગરાડ


ભીંગરાડ  ગામ થી 1.5 km ના અંતરે ગૌચર માં ચરમાંલીયા (નાગ)  દાદા નું નાનું મંદિર આવેલ છે. જ્યાં દર વર્ષે શ્રાવણ માસ ની નાગ પંચમી એ ભીંગરાડ ગામ ના ભાવિક ભક્તજનો  ભગવાન સત્યારાયણ ની કથા કરે છે અને હર્ષ ઉલ્લાસ થી એકબીજા સાથે મળી ને નાગ પંચમી ની ઉજવણી કરે છે.

ચાલો ચરમાંલીયા દાદા.  


Popular Posts